ઇન્સાફી વિચારણા કરવાની સતા ન ધરાવતા હોય તે મેજિસ્ટ્રેટે અનુસરવાની કાયૅરીતિ - કલમ:૨૦૧

ઇન્સાફી વિચારણા કરવાની સતા ન ધરાવતા હોય તે મેજિસ્ટ્રેટે અનુસરવાની કાયૅરીતિ

જો ગુનાની વિચારણા કરવાની સતા ન ધરાવતા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવામાં આવી હોય તો તેણે નીચે પ્રમાણે કરવુ જોઇશે (ક) જો ફરિયાદ લેખિત હોય તો તેણે યોગ્ય કોટૅ સમક્ષા રજુ કરવા માટે તે મતલબનો શેરો કરીને તે પછી આપવી જોઇશે (ખ) જો ફરિયાદ લેખિત ન હોય તો તેણે ફરિયાદીને યોગ્ય કોટૅ સમક્ષ જવા ફરમાવુ જોઇશે